Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવૂડ સિંગર કનિકા કપૂર હાલ કોરોના વાયરસને માત આપીને ક્વોરન્ટાઈનમાં સમય પસાર કરી રહી છે. કનિકાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કરીને કોરોના વાયરસ મહામારી ફેલાવવા મામલે મૌન તોડ્યું છે. કનિકાએ જણાવ્યું કે, હું જે પણ લોકોની સાથે સંપર્કમાં આવી છું તે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મેં એક  પણ પાર્ટી આયોજીત કરી નહતી. ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે હું હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી. 

કનિકાએ લખ્યું કે, મને ખબર છે કે મારા વિશે અનેક સ્ટોરી બનાવવામાં આવી રહી છે. જેમાં વધારો થયો એના માટે થયો કેમકે હું મૌન હતી. હું એટલા માટે મૌન નહતી કેમકે હું ખોટી હતી. મને ખબર હતી કે લોકોને ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. હું રાહ જોઈ રહી હતી કે લોકો પોતાની જાતે સત્યને સમજશે. હું મારા પરિવાર, મિત્રો અને ફેન્સની આભારી છું જેમણે મને સમજી. પરંતુ હવે હું તમને સાચી વાત જણવવા માગું છું.

બોલીવૂડ સિંગર કનિકા કપૂર હાલ કોરોના વાયરસને માત આપીને ક્વોરન્ટાઈનમાં સમય પસાર કરી રહી છે. કનિકાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કરીને કોરોના વાયરસ મહામારી ફેલાવવા મામલે મૌન તોડ્યું છે. કનિકાએ જણાવ્યું કે, હું જે પણ લોકોની સાથે સંપર્કમાં આવી છું તે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મેં એક  પણ પાર્ટી આયોજીત કરી નહતી. ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે હું હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી. 

કનિકાએ લખ્યું કે, મને ખબર છે કે મારા વિશે અનેક સ્ટોરી બનાવવામાં આવી રહી છે. જેમાં વધારો થયો એના માટે થયો કેમકે હું મૌન હતી. હું એટલા માટે મૌન નહતી કેમકે હું ખોટી હતી. મને ખબર હતી કે લોકોને ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. હું રાહ જોઈ રહી હતી કે લોકો પોતાની જાતે સત્યને સમજશે. હું મારા પરિવાર, મિત્રો અને ફેન્સની આભારી છું જેમણે મને સમજી. પરંતુ હવે હું તમને સાચી વાત જણવવા માગું છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ