ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે ઉત્તમ નગરમાં રોડ-શો કર્યો અને મટિયાલામાં એક રેલીને સંબોધિત કરીને શાહે કહ્યું, 'જો દેશમાં ખોટા વચનોની સ્પર્ધા હોય તો અરવિંદ કેજરીવાલને પ્રથમ પુરસ્કાર મળશે.' શાહે કહ્યું, 'કેજરીવાલ જી સાડા ચાર વર્ષ કહેતા રહ્યાં છે કે મોદી જી તેને કામ કરવા દેતા નથી તેથી દિલ્હીનો વિકાસ થયો નથી. હવે તે કહે છે કે, તેમણે દિલ્હીનો 5 વર્ષમાં વિકાસ કર્યો, તેથી લગે રહો કેજરીવાલ.'
ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે ઉત્તમ નગરમાં રોડ-શો કર્યો અને મટિયાલામાં એક રેલીને સંબોધિત કરીને શાહે કહ્યું, 'જો દેશમાં ખોટા વચનોની સ્પર્ધા હોય તો અરવિંદ કેજરીવાલને પ્રથમ પુરસ્કાર મળશે.' શાહે કહ્યું, 'કેજરીવાલ જી સાડા ચાર વર્ષ કહેતા રહ્યાં છે કે મોદી જી તેને કામ કરવા દેતા નથી તેથી દિલ્હીનો વિકાસ થયો નથી. હવે તે કહે છે કે, તેમણે દિલ્હીનો 5 વર્ષમાં વિકાસ કર્યો, તેથી લગે રહો કેજરીવાલ.'