સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા ગુરૂવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં સીમા તિરંગા યાત્રા 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે CAAને લઈને કહ્યું હતું કે, "કેટલાક લોકો આઝાદી માગે છે તો આપણે મોદીજીને વિનંતી કરીએ કે, સીમાઓ થોડા દિવસ માટે ખોલો અને જેને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણે કોઇને પકડી રાખ્યા નથી, એ આપણાં ગળામાં પડ્યા છે. અરે ભાઇ, જાઓ.. તમે પણ છૂટા અને અમે છૂટીએ."
સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા ગુરૂવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં સીમા તિરંગા યાત્રા 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે CAAને લઈને કહ્યું હતું કે, "કેટલાક લોકો આઝાદી માગે છે તો આપણે મોદીજીને વિનંતી કરીએ કે, સીમાઓ થોડા દિવસ માટે ખોલો અને જેને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણે કોઇને પકડી રાખ્યા નથી, એ આપણાં ગળામાં પડ્યા છે. અરે ભાઇ, જાઓ.. તમે પણ છૂટા અને અમે છૂટીએ."