મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતાઓના ફોન ટેપિંગનો કેસ સામે આવ્યો છે. આ મુદ્દે ઉદ્ધવ સરકારે શુક્રવારે તપાસના આદેશ આપ્યા છે. આ ફોન ટેપિંગ ચૂંટણીના પરિણામ આવ્યા પછી સરકાર બનાવવાના પ્રયત્ન દરમિયાન કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત તે નેતાઓ પૈકી છે જેમના ફોન ટેપ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતાઓના ફોન ટેપિંગનો કેસ સામે આવ્યો છે. આ મુદ્દે ઉદ્ધવ સરકારે શુક્રવારે તપાસના આદેશ આપ્યા છે. આ ફોન ટેપિંગ ચૂંટણીના પરિણામ આવ્યા પછી સરકાર બનાવવાના પ્રયત્ન દરમિયાન કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત તે નેતાઓ પૈકી છે જેમના ફોન ટેપ કરવામાં આવ્યા હતા.