ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂના કાર્યો તથા ભાષણોનો ઉલ્લેખ કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. મનમોહન સિંહે કહ્યું છે રાષ્ટ્રવાદ અને ‘ભારત માતા કી જય’ના નારાનો ઉપયોગ ભારતની ઉગ્ર તથા વિશુદ્ધ ભાવનાત્મક છબીને મજબૂત બનાવવામાં ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂના કાર્યો તથા ભાષણોનો ઉલ્લેખ કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. મનમોહન સિંહે કહ્યું છે રાષ્ટ્રવાદ અને ‘ભારત માતા કી જય’ના નારાનો ઉપયોગ ભારતની ઉગ્ર તથા વિશુદ્ધ ભાવનાત્મક છબીને મજબૂત બનાવવામાં ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.