Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીને કહ્યું કે તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાના ઉત્તરાધિકારી ચીનથીજ પસંદ કરવામાં આવશે. ભારત દ્વારા આ મુદ્દા પર કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ બન્ને દેશોના સંબંધને પ્રભાવિત કરશે. તિબેટમાં ચીનના અધિકારી વાંગ નેંગ શેંગે કહ્યું કે દલાઈ લામાનો અવતાર લેવો એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે. શાથેજ તેમના ઉત્તરાધિકારીની પસંદગી 200 વર્ષ જૂની ઐતિહાસિક પ્રક્રિયા છે. તેમણે લ્હાસામાં ભારતીય પત્રકારોને કહ્યું કે આ પ્રક્રિયાને ચીનની સરકાર દ્વારા સ્વીકૃતિ આપવામાં આવવી જોઇએ. દલાઈ લામાના પુનર્જન્મની પ્રક્રિયા માટે અહીં ઐતિહાસિક સંસ્થાન છે.

 

 

 

ચીને કહ્યું કે તિબેટના ધર્મગુરૂ દલાઈ લામાના ઉત્તરાધિકારી ચીનથીજ પસંદ કરવામાં આવશે. ભારત દ્વારા આ મુદ્દા પર કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ બન્ને દેશોના સંબંધને પ્રભાવિત કરશે. તિબેટમાં ચીનના અધિકારી વાંગ નેંગ શેંગે કહ્યું કે દલાઈ લામાનો અવતાર લેવો એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે. શાથેજ તેમના ઉત્તરાધિકારીની પસંદગી 200 વર્ષ જૂની ઐતિહાસિક પ્રક્રિયા છે. તેમણે લ્હાસામાં ભારતીય પત્રકારોને કહ્યું કે આ પ્રક્રિયાને ચીનની સરકાર દ્વારા સ્વીકૃતિ આપવામાં આવવી જોઇએ. દલાઈ લામાના પુનર્જન્મની પ્રક્રિયા માટે અહીં ઐતિહાસિક સંસ્થાન છે.

 

 

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ