Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નીતિ આયોગના એક અધિકારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ દિલ્હી ખાતેની નીતિ આયોગની આખી બિલ્ડીંગને બધી જ રીતે ડિસઈનફેક્ટ અને સેનિટાઈઝ કરવા માટે બે દિવસ સીલ કરવી પડી છે, નીતિ આયોગના ઉપ સચિવ અજીત કુમારે જણાવ્યું છે કે, હાલમાં બધા જ પ્રોટોકોલને ફોલો કરવામાં આવી રહ્યાં છે.

જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર 29,435 લોકો આ વાયરસથી પીડિત હોવાનું જણાવ્યું છે, જેમાંથી 21,632 લોકો કોરોના પોઝિટિવ છે. 6868 લોકોને દેશની વિભિન્ન હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

નીતિ આયોગના એક અધિકારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ દિલ્હી ખાતેની નીતિ આયોગની આખી બિલ્ડીંગને બધી જ રીતે ડિસઈનફેક્ટ અને સેનિટાઈઝ કરવા માટે બે દિવસ સીલ કરવી પડી છે, નીતિ આયોગના ઉપ સચિવ અજીત કુમારે જણાવ્યું છે કે, હાલમાં બધા જ પ્રોટોકોલને ફોલો કરવામાં આવી રહ્યાં છે.

જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર 29,435 લોકો આ વાયરસથી પીડિત હોવાનું જણાવ્યું છે, જેમાંથી 21,632 લોકો કોરોના પોઝિટિવ છે. 6868 લોકોને દેશની વિભિન્ન હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ