વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત મહાત્મા મંદિરના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે. આ દરમિયાન PM મોદી 130 દેશના NGOને સંબોધન કરશે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ PM મોદી તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગુજરાત આવ્યા હતા અને માતાના આશિર્વાદ લઇને પક્ષના પદાધિકારીઓ અને સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત મહાત્મા મંદિરના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે. આ દરમિયાન PM મોદી 130 દેશના NGOને સંબોધન કરશે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ PM મોદી તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગુજરાત આવ્યા હતા અને માતાના આશિર્વાદ લઇને પક્ષના પદાધિકારીઓ અને સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.