Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહોના ડીએનએન મેચ થાય હોવાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરી છે. તો બીજી તરફ ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં દલીલો બાદ કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

19 મૃતદેહ સ્વજનોને સોંપાયા
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (રહે. રાજકોટ)
સ્મિત મનીષભાઈ વાળા (રહે. રાજકોટ)
સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (રહે. રાજકોટ)
જીગ્નેશ કાળુભાઇ ગઢવી (રહે. રાજકોટ)
ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (રહે. ભાવનગર)
વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (રહે. રાજકોટ)
આશાબેન ચંદુભાઈ કાથડ (રહે. રાજકોટ)
સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રહે. જામનગર)
નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (રહે. જામનગર)
જયંત અનીલભાઈ ઘોરેચા (રહે. રાજકોટ)
હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર (રહે. રાજકોટ)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (રહે.રાજકોટ)
વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા (રહે. રાજકોટ)
દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા (રહે. સુરેન્દ્રનગર) 
રાજભા પ્રદીપસિંહ ચૌહાણ  (રહે. રાજકોટ)
શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (રહે.ગોંડલ)
નીરવભાઈ રસિકભાઈ વેકરીયા (રહે. રાજકોટ)
વિવેક અશોકભાઈ દુસારા (રહે. વેરાવળ)
ખુશાલી અશોકભાઈ મોડાસિયા (રહે. વેરાવળ)
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ