Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાગ્રસ્ત ચીનના વુહાનમાં ફસાયેલા ૩૨૪ ભારતીય વિદ્યાર્થીઓ સહીસલામત ભારત પહોંચી ગયા છે. ૩૨૪ વિદ્યાર્થીઓને લઈને એર ઇન્ડિયાનું ડબલ ડેકર જમ્બો ૭૪૭ વિમાન શનિવારે સવારે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તેમાં ૨૧૧ વિદ્યાર્થીઓ, ૧૧૦ કામકાજી વ્યક્તિઓ અને ત્રણ સગીર સામેલ છે. આ તમામને છાવલા સ્થિત આઈટીબીબી સેન્ટર અને માનેસરમાં તૈયાર શિબિરમાં મોકલી દેવાયા છે. 

કોરોનાગ્રસ્ત ચીનના વુહાનમાં ફસાયેલા ૩૨૪ ભારતીય વિદ્યાર્થીઓ સહીસલામત ભારત પહોંચી ગયા છે. ૩૨૪ વિદ્યાર્થીઓને લઈને એર ઇન્ડિયાનું ડબલ ડેકર જમ્બો ૭૪૭ વિમાન શનિવારે સવારે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તેમાં ૨૧૧ વિદ્યાર્થીઓ, ૧૧૦ કામકાજી વ્યક્તિઓ અને ત્રણ સગીર સામેલ છે. આ તમામને છાવલા સ્થિત આઈટીબીબી સેન્ટર અને માનેસરમાં તૈયાર શિબિરમાં મોકલી દેવાયા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ