Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન મોદીએ એવું જણાવ્યું કે આતંકવાદ આપણા ક્ષેત્ર માટે એક મોટો ખતરો છે. આપણે બન્ને દેશોએ આ સમસ્યાનો સાથે મળીને સામનો કર્યો છે. ગત વર્ષે એપ્રિલમાં ઈસ્ટર ડે પર દર્દનાક અને બર્બર આતંકી હુમલાઓ થયા હતા. આ હુમલા ફક્ત શ્રીલંકા પર જ નહીં પણ આખી માનવજાત પર એક આઘાત સમાન હતા.
 

શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન મોદીએ એવું જણાવ્યું કે આતંકવાદ આપણા ક્ષેત્ર માટે એક મોટો ખતરો છે. આપણે બન્ને દેશોએ આ સમસ્યાનો સાથે મળીને સામનો કર્યો છે. ગત વર્ષે એપ્રિલમાં ઈસ્ટર ડે પર દર્દનાક અને બર્બર આતંકી હુમલાઓ થયા હતા. આ હુમલા ફક્ત શ્રીલંકા પર જ નહીં પણ આખી માનવજાત પર એક આઘાત સમાન હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ