Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈ સ્થિત પોતાના ઘર પર આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ સોમવારે વિલેપાર્લે સ્થિત સ્મશાન ઘાટ પર સુશાંતના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. હવે આ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.

અનિલ દેશમુખે પોતાના ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, “અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સાબિત થઈ ગયું છે કે, તેમણે આત્મહત્યા કરી છે. મીડિયામાં એવી વાતો સામે આવી રહી છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુશ્મનીના કારણે સુશાંત સિંહે રાજપૂતે મોતને વ્હાલું કર્યું છે. આ એન્ગલ પર પણ પોલીસ વિભાગ તપાસ કરશે.”

સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈ સ્થિત પોતાના ઘર પર આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ સોમવારે વિલેપાર્લે સ્થિત સ્મશાન ઘાટ પર સુશાંતના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. હવે આ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.

અનિલ દેશમુખે પોતાના ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, “અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સાબિત થઈ ગયું છે કે, તેમણે આત્મહત્યા કરી છે. મીડિયામાં એવી વાતો સામે આવી રહી છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુશ્મનીના કારણે સુશાંત સિંહે રાજપૂતે મોતને વ્હાલું કર્યું છે. આ એન્ગલ પર પણ પોલીસ વિભાગ તપાસ કરશે.”

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ