Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કપિલ શર્માનાં પ્રશંસકો કપિલ અને સુનીલ ગ્રોવરનાં વિવાદથી ઉભરીને બહાર પણ આવ્યા નથી, ત્યાં જ તેમને કપિલનાં શોને લઇ વધુ એક શોકીંગ ખબર સાંભળવા મળી રહી છે. આ ખબરથી કપિલ શર્મા અને તેના પ્રશંસકોને જોરદાપ ઝટકો આવી શકે છે. એક ખબર અનુસાર, સોની ટીવી પર પ્રસારિત થતા શો ‘ધ કપિલ શર્મા શો’ને હવે સોની ચેનલે રિન્યૂ કરવાથી ઇન્કાર કરી દીધો છે. એવુ લાગી રહ્યુ છે કે, કપિલ શર્માની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ જ નથી લઇ રહી અને હવે સોની ટીવીની જાહેરાતથી તો કંઇક આવુ જ લાગી રહ્યું છે કે, કપિલનો સારો સમય સમાપ્ત થઇ ગયો છે. સુનીલ સાથે થયેલા ઝઘડા બાદ બાકી બધા કલાકારોએ પણ આ શોને બાયકોટ કર્યો છે, જેના કારણે શોની ટીઆરપી સતત ઘટી ગઇ છે. જો કે કપિલે શોને પોતાના જૂના ટ્રેક પર લાવવનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એવુ બની શક્યુ નહી.

કપિલ શર્માનાં પ્રશંસકો કપિલ અને સુનીલ ગ્રોવરનાં વિવાદથી ઉભરીને બહાર પણ આવ્યા નથી, ત્યાં જ તેમને કપિલનાં શોને લઇ વધુ એક શોકીંગ ખબર સાંભળવા મળી રહી છે. આ ખબરથી કપિલ શર્મા અને તેના પ્રશંસકોને જોરદાપ ઝટકો આવી શકે છે. એક ખબર અનુસાર, સોની ટીવી પર પ્રસારિત થતા શો ‘ધ કપિલ શર્મા શો’ને હવે સોની ચેનલે રિન્યૂ કરવાથી ઇન્કાર કરી દીધો છે. એવુ લાગી રહ્યુ છે કે, કપિલ શર્માની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ જ નથી લઇ રહી અને હવે સોની ટીવીની જાહેરાતથી તો કંઇક આવુ જ લાગી રહ્યું છે કે, કપિલનો સારો સમય સમાપ્ત થઇ ગયો છે. સુનીલ સાથે થયેલા ઝઘડા બાદ બાકી બધા કલાકારોએ પણ આ શોને બાયકોટ કર્યો છે, જેના કારણે શોની ટીઆરપી સતત ઘટી ગઇ છે. જો કે કપિલે શોને પોતાના જૂના ટ્રેક પર લાવવનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એવુ બની શક્યુ નહી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ