Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી ભાષાના નાટ્યકાર, વિવેચક, બાળ સાહિત્યકાર જનક દવેના ૯૦- મા જન્મદિન પ્રસંગે ‘ શબ્દજ્યોતિ’ કાર્યક્રમ યોજાશે. તા.14 જૂન ૨૦૧૯ને શુક્રવારના દિવસે સાંજે 5.30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ ખાતે જનક દવે પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં શ્રી સંદીપ પટેલ (ફિલ્મ દિગ્દર્શક),શ્રી સંજય શાહ’જેકી’ (ફિલ્મ નિર્માતા) સહયોગ પણ આપશે.

ગુજરાતી ભાષાના નાટ્યકાર, વિવેચક, બાળ સાહિત્યકાર જનક દવેના ૯૦- મા જન્મદિન પ્રસંગે ‘ શબ્દજ્યોતિ’ કાર્યક્રમ યોજાશે. તા.14 જૂન ૨૦૧૯ને શુક્રવારના દિવસે સાંજે 5.30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ ખાતે જનક દવે પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં શ્રી સંદીપ પટેલ (ફિલ્મ દિગ્દર્શક),શ્રી સંજય શાહ’જેકી’ (ફિલ્મ નિર્માતા) સહયોગ પણ આપશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ