Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં CBI તપાસની જરુરતને નકારી દીધી છે. તેમના મુજબ મુંબઇ પોલીસ આ કેસ સંભાળવા માટે સક્ષમ છે અને બિઝનેસ રાઇવલરીના એન્ગલથી પણ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ પહેલા અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગુરિવારે ગૃહમંત્રી અમિત શાહને ટ્વીટ દ્વારા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસ કરાવવાની માગ મુકી હતી જેથી આત્મહત્યા કરવાના નિર્ણય પાછળ સુશાંતના તણાવના કારણોનો ખુલાસો મેળવી શકાય.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં CBI તપાસની જરુરતને નકારી દીધી છે. તેમના મુજબ મુંબઇ પોલીસ આ કેસ સંભાળવા માટે સક્ષમ છે અને બિઝનેસ રાઇવલરીના એન્ગલથી પણ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ પહેલા અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગુરિવારે ગૃહમંત્રી અમિત શાહને ટ્વીટ દ્વારા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસ કરાવવાની માગ મુકી હતી જેથી આત્મહત્યા કરવાના નિર્ણય પાછળ સુશાંતના તણાવના કારણોનો ખુલાસો મેળવી શકાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ