Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૫ એપ્રીલ સુધી તિહાર જેલમાં મોકલી દેવાયા છે. કેજરીવાલે ઇડી દ્વારા કરાયેલી ધરપકડ સામે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેની બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઇડી વતી હાજર એડિ. સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે અપરાધી આમ નાગરિક હોય કે મુખ્યમંત્રી તેમની ધરપકડ કરીને જેલમાં નાખવા જોઇએ. જ્યારે કેજરીવાલ વતી વરીષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ પણ દલીલો કરી હતી.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ