કોઈ પણ વ્યક્તિને આતંકી જાહેર કરનાર ખરડાને લોકસભામ
દેશમાં આતંકનાં મૂળિયાં ઉખેડી નાખવાની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક પગલું ભર્યું છે. સરકારે બુધવારે લોકસભામાં વધુ એક મહત્ત્વનો ખરડો અનલોફુલ એક્ટિવિટીસ (પ્રીવેન્શન) અમેન્ડમેન્ટ બિલ, ૨૦૧૯ (UAPA)ને પસાર કરાવી દીધો છે. કોંગ્રેસ, બસપા, ટીએમસી અને એનસ