પ્રણવ મુખરજીને અંતિમ વિદાય, PM મોદી અને રાજનાથ સિ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને ર