કોરોના વાયરસનો કહેર : ચીનથી આવેલા 2 ભારતીયોમાં લક્
ચીનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની આશંકાના કારણે ભારતમાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત દેશના 7 એરપોર્ટ પર ચીનથી આવનાર યાત્રીઓની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5