દેશમાં ગાંધીના સમયે જેટલા ગાંધી વિચારની જરૂર ન હતી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 72મા નિવાર્ણ દિન નિમિત્તે આજે (ગુરુવારે) ગાંધી આશ્રમ ખાતે આશ્રમ સંચાલકોએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં જાણીતા લેખક સુધીર ચંદ્રા અને આશ્રમના સેક્રેટરી અમૃત મોદીએ પોતાના વિચારો વ્