દિલ્હીમાં વકીલો અને પોલીસ વચ્ચે આજે ફરી ઘર્ષણના દ્
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વકીલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ તણાવના કારણે વકીલોએ દિલ્હીની બે અદાલતમાં પોલીસ કર્મીઓને માર મારવાની ઘટના સામે આવી છે. પોલીસ અને વકીલોના તણાવને પગલે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વકીલોએ તીસ હઝ