બેંગલુરુ: વંશવાદના રાજકારણ તેમજ JDS સાથેના જોડાણને
કોંગ્રેસના એક આંતરિક રિપોર્ટમાં કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પરાજય માટે વંશવાદી રાજકારણ અને JDS સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવાયું છે. કોંગ્રેસ રાજ્યની 28 બેઠકમાંથી માત્ર એક બેઠક જ જીતી શકી છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં કોંગ્ર