Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બીસીસીઆઇની ટી૨૦ લીગ આઇપીએલની ૧૩મી સિઝન માટે કોલકાતા ખાતે ગુરુવારે હરાજી યોજાઇ હતી જેમાં મહત્ત્મ ૭૩ ખેલાડીઓની બોલી લાગી શકે તેમ હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ હરાજીમાં ૬૨ ખેલાડીઓ વેચાયા હતા અને તેમાં ૩૩ ભારતીય અને ૨૯ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.ફ્રેન્ચાઇઝી ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે ૧૪૦.૩ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 
 

બીસીસીઆઇની ટી૨૦ લીગ આઇપીએલની ૧૩મી સિઝન માટે કોલકાતા ખાતે ગુરુવારે હરાજી યોજાઇ હતી જેમાં મહત્ત્મ ૭૩ ખેલાડીઓની બોલી લાગી શકે તેમ હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ હરાજીમાં ૬૨ ખેલાડીઓ વેચાયા હતા અને તેમાં ૩૩ ભારતીય અને ૨૯ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.ફ્રેન્ચાઇઝી ટીમોએ ખેલાડીઓને ખરીદવા માટે ૧૪૦.૩ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ