Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને ઇડીએ દાખલ કરેલા આઇએનએકસ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપી દીધા છે. ૧૦૬ દિવસ પછી ચિદમ્બરમ આજે તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતનો આધીન ચિદમ્બરમને જામીન આપ્યા છે. તેઓ કોર્ટની મંજૂરી વગર વિદેશ જઇ શકશે નહીં. 

સુપ્રીમ કોર્ટ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને ઇડીએ દાખલ કરેલા આઇએનએકસ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપી દીધા છે. ૧૦૬ દિવસ પછી ચિદમ્બરમ આજે તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતનો આધીન ચિદમ્બરમને જામીન આપ્યા છે. તેઓ કોર્ટની મંજૂરી વગર વિદેશ જઇ શકશે નહીં. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ