Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ બુધવારે રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું તે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં કરવામાં આવે તો એને ચાલુ રાખવા માટે પૈસા ક્યાંથી આવશે? હાલમાં એર ઇન્ડિયા પ્રથમ શ્રેણીની એરલાઇન છે અને તેથી હજી પણ એને વેચવા કાઢીશું તો બોલી લગાવવાવાળા આવશે. એ સ્પષ્ટ છે કે જો એર ઇન્ડિયાને વેચવામાં નહીં આવે તો ભવિષ્યમાં એનું સંચાલન કરવાનું મુશ્કેલ બની જશે.

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ બુધવારે રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું તે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં કરવામાં આવે તો એને ચાલુ રાખવા માટે પૈસા ક્યાંથી આવશે? હાલમાં એર ઇન્ડિયા પ્રથમ શ્રેણીની એરલાઇન છે અને તેથી હજી પણ એને વેચવા કાઢીશું તો બોલી લગાવવાવાળા આવશે. એ સ્પષ્ટ છે કે જો એર ઇન્ડિયાને વેચવામાં નહીં આવે તો ભવિષ્યમાં એનું સંચાલન કરવાનું મુશ્કેલ બની જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ