Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોમવારે સંસદનાં શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભાનાં ઐતિહાસિક ૨૫૦મા સત્રને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યસભા સમવાય તંત્રનો આત્મા છે તમામ સાંસદોએ તેની ગરિમા જાળવીને ગૃહનું સુચારું સંચાલન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં સરકાર રચવા ભાજપ અને શિવસેના તેમજ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે હલચલ ચાલી રહી છે ત્યારે પીએમ મોદીએ રાજ્યસભામાં એનસીપી અને બીજેડીનાં વખાણ કર્યા હતા અને તમામ પક્ષો તેમજ સાંસદોને આ બંને પક્ષ પાસેથી શિસ્ત અને સંયમમાં પાઠ શીખવાની સલાહ આપી હતી. 

સોમવારે સંસદનાં શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભાનાં ઐતિહાસિક ૨૫૦મા સત્રને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યસભા સમવાય તંત્રનો આત્મા છે તમામ સાંસદોએ તેની ગરિમા જાળવીને ગૃહનું સુચારું સંચાલન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં સરકાર રચવા ભાજપ અને શિવસેના તેમજ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે હલચલ ચાલી રહી છે ત્યારે પીએમ મોદીએ રાજ્યસભામાં એનસીપી અને બીજેડીનાં વખાણ કર્યા હતા અને તમામ પક્ષો તેમજ સાંસદોને આ બંને પક્ષ પાસેથી શિસ્ત અને સંયમમાં પાઠ શીખવાની સલાહ આપી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ