દેવાની જાળમાં ફસાયેલા રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અનિલ અંબાણી સિવાય આરકોમના 4 ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું છે. છાયા વિરાણી, રાયના કારાણી, મંજરી કેકર અને સુરેશ રંગાચરે પણ રાજીનામું આપી દીધું છે. તેમાંથી અનિલ અંબાણી, છાયા વિરાણી અને મંજરી કેકરે 15 નવેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું, જ્યારે રાયના કારાણીએ 14 નવેમ્બરે અને 13 નવેમ્બરના રોજ સુરેશ રંગાચરે રાજીનામું આપ્યું હતું.
દેવાની જાળમાં ફસાયેલા રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અનિલ અંબાણી સિવાય આરકોમના 4 ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું છે. છાયા વિરાણી, રાયના કારાણી, મંજરી કેકર અને સુરેશ રંગાચરે પણ રાજીનામું આપી દીધું છે. તેમાંથી અનિલ અંબાણી, છાયા વિરાણી અને મંજરી કેકરે 15 નવેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું, જ્યારે રાયના કારાણીએ 14 નવેમ્બરે અને 13 નવેમ્બરના રોજ સુરેશ રંગાચરે રાજીનામું આપ્યું હતું.