Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપને નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરવો ભારે પડી ગયો છે. જાણકારી મુજબ ટ્વીટર પર અનુરાગના ફોલોઅર્સ 5 લાખ હતા પણ CAAનો વિરોધ કર્યા બાદ હાલમાં તેમના ફોલોઅર્સ ઘટીને 76 હજાર થઈ ગયા છે.એ પછી અનુરાગ કશ્યપે ટ્વીટર પર આરોપ લગાવ્યો છે કે, ટ્વીટર મારા ફોલોઅર્સ ઘટાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપ મોટાભાગે મોદી સરકારનો વિરોધ કરતા જોવા મળે છે.

બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપને નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરવો ભારે પડી ગયો છે. જાણકારી મુજબ ટ્વીટર પર અનુરાગના ફોલોઅર્સ 5 લાખ હતા પણ CAAનો વિરોધ કર્યા બાદ હાલમાં તેમના ફોલોઅર્સ ઘટીને 76 હજાર થઈ ગયા છે.એ પછી અનુરાગ કશ્યપે ટ્વીટર પર આરોપ લગાવ્યો છે કે, ટ્વીટર મારા ફોલોઅર્સ ઘટાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપ મોટાભાગે મોદી સરકારનો વિરોધ કરતા જોવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ