ભારતીય જનતા પાર્ટીના નેતા રામ માધવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સાથે કરી છે. રામ માધવે કહ્યું છે કે, તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને ૧૮૬૩માં દાસ પ્રથાનો અંત કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. હું એ વાતથી દુઃખી છું કે દુનિયાના સૌથી સારા લોકો ગુલામીપ્રથા ચાલુ રાખી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા રામ માધવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સાથે કરી છે. રામ માધવે કહ્યું છે કે, તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને ૧૮૬૩માં દાસ પ્રથાનો અંત કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. હું એ વાતથી દુઃખી છું કે દુનિયાના સૌથી સારા લોકો ગુલામીપ્રથા ચાલુ રાખી રહ્યા છે.