Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બંધને પગલે યોજાયેલા પ્રદર્શને ધીરે-ધીરે હિંસક રૂપ ધારણ કર્યું છે, ત્યારે સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસે બળ પ્રયોગ કરતા લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઉપરાંત મિર્ઝાપુર વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મિર્ઝાપુર વિસ્તારમાં કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા કેટલીક AMTS ની બસોમાં તોડફોડ કરવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બંધને પગલે યોજાયેલા પ્રદર્શને ધીરે-ધીરે હિંસક રૂપ ધારણ કર્યું છે, ત્યારે સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસે બળ પ્રયોગ કરતા લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઉપરાંત મિર્ઝાપુર વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મિર્ઝાપુર વિસ્તારમાં કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા કેટલીક AMTS ની બસોમાં તોડફોડ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ