Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાદ આજે (બુધવારે) વધુ એક મોટો ચુદાદો આપ્યો છે. જેમાં CJI ઓફિસની કામગીરી હવે RTI હેઠળ સમાવેશ કરતો ચુકાદો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 5 જજની બૅન્ચના આ ચુકાદામાં 3 જજ સમર્થનમાં રહ્યાં જ્યારે 2 જજ વિરોધમાં રહ્યાં.

મહત્વનું છે કે આ ચુકાદા બાદ હવે CJIની ઓફિસ અમુક શરતોની સાથે RTI કાયદા હેઠળ આવરી લેવાશે. જો કે ગોપનીયતા-વિશ્વસનીયતાનો અધિકાર રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત ભૂષણે CJIની ઓફિસને RTI હેઠળ લાવવાનો તર્ક આપ્યો હતો જેની પાછળનો મુખ્ય હેતુ કામગીરીમાં પારદર્શિતા લાવવાનો હતો. આ ચુકાદા બાદ હવે હાઈકોર્ટનો 2010માં આપેલો ચુકાદો યથાવત્ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાદ આજે (બુધવારે) વધુ એક મોટો ચુદાદો આપ્યો છે. જેમાં CJI ઓફિસની કામગીરી હવે RTI હેઠળ સમાવેશ કરતો ચુકાદો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 5 જજની બૅન્ચના આ ચુકાદામાં 3 જજ સમર્થનમાં રહ્યાં જ્યારે 2 જજ વિરોધમાં રહ્યાં.

મહત્વનું છે કે આ ચુકાદા બાદ હવે CJIની ઓફિસ અમુક શરતોની સાથે RTI કાયદા હેઠળ આવરી લેવાશે. જો કે ગોપનીયતા-વિશ્વસનીયતાનો અધિકાર રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત ભૂષણે CJIની ઓફિસને RTI હેઠળ લાવવાનો તર્ક આપ્યો હતો જેની પાછળનો મુખ્ય હેતુ કામગીરીમાં પારદર્શિતા લાવવાનો હતો. આ ચુકાદા બાદ હવે હાઈકોર્ટનો 2010માં આપેલો ચુકાદો યથાવત્ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ