Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોમવારે મધરાતે લોકસભામાં ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતથી મહત્ત્વાકાંક્ષી સિટિઝનશિપ (સુધારા) બિલને પાસ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ માટે તમામ સાંસદોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, નાગરિકતા સુધારા ખરડો ભારતની વર્ષો જૂની એકતાની પરંપરા અને માનવીય મૂલ્યોની માન્યતાનું પ્રતીક છે. મોદીએ આ પ્રસંગે ટ્વિટ કર્યું હતું કે, લોકસભામાં સંગીન અને વિસ્તૃત ચર્ચા સાથે સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલને પાસ કરવામાં આવ્યાથી મને આનંદ થયો છે. 
 

સોમવારે મધરાતે લોકસભામાં ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતથી મહત્ત્વાકાંક્ષી સિટિઝનશિપ (સુધારા) બિલને પાસ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ માટે તમામ સાંસદોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, નાગરિકતા સુધારા ખરડો ભારતની વર્ષો જૂની એકતાની પરંપરા અને માનવીય મૂલ્યોની માન્યતાનું પ્રતીક છે. મોદીએ આ પ્રસંગે ટ્વિટ કર્યું હતું કે, લોકસભામાં સંગીન અને વિસ્તૃત ચર્ચા સાથે સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલને પાસ કરવામાં આવ્યાથી મને આનંદ થયો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ