Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે નાગરિકતા સુધારા ખરડાને વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે કરવામાં આવેલા મતદાનમાં તેની તરફેણમાં ૩૧૧ મત જ્યારે વિરુદ્ધમાં ૮૦ મત પડયા હતા. અમિત શાહને વડા પ્રધાન મોદીએ અભિનંદન આપ્યા હતા. હવે બુધવારે ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. વિપક્ષના તમામ સવાલોના ગૃહપ્રધાને જવાબ આપ્યા.
 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે નાગરિકતા સુધારા ખરડાને વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે કરવામાં આવેલા મતદાનમાં તેની તરફેણમાં ૩૧૧ મત જ્યારે વિરુદ્ધમાં ૮૦ મત પડયા હતા. અમિત શાહને વડા પ્રધાન મોદીએ અભિનંદન આપ્યા હતા. હવે બુધવારે ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. વિપક્ષના તમામ સવાલોના ગૃહપ્રધાને જવાબ આપ્યા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ