કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને નાસીર હુસૈને કોંગ્રેસ, રાજદ, તૃણમૂલ, સીપીઆઈ, સીપીઆઈ-એમ, જેએમએમ, આપ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિતના ૬૦ સાંસદોના હસ્તાક્ષર સાથેની નોટિસ રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી.સી. મોદીને આપવામાં આવી છે. વિપક્ષ બંધારણની કલમ ૬૭(બી) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ઈન્ડિયા ગઠબંધને આ નિયમ હેઠળ ૧૪ દિવસની નોટિસ આપી છે. દેશના ઈતિહાસમાં પહેલી વખત ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે.




11.jpg)


17.jpg)
9.jpg)
1213.jpg)
42.jpg)
69.jpg)
193.jpg)
1048.jpg)
1212.jpg)
1167.jpg)





