Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતનો દરિયાકાંઠે છેલ્લા 48 કલાકથી તોળાઈ રહેલા ક્યાર વાવાઝોડાનું જોખમ ટળ્યુ છે. દ્વારકાથી આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા ગુજરાતને માથેથી સંકટના ઓળા ઉતરી ગયા છે. ગુજરાતમાં હવે ક્યારનો કહેર નહીં વરસે અને તેને કારણે વરસાદ પણ નહીં આવે કેમ કે, દ્વારકાથી 630 કિમી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું ફંટાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યારની કોઇ અસર નહીં થાય. છેલ્લા બે દિવસથી ગોંરભાયેલ આકાશ આજે સ્વચ્છ જોવા મળશે.

ગુજરાતનો દરિયાકાંઠે છેલ્લા 48 કલાકથી તોળાઈ રહેલા ક્યાર વાવાઝોડાનું જોખમ ટળ્યુ છે. દ્વારકાથી આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા ગુજરાતને માથેથી સંકટના ઓળા ઉતરી ગયા છે. ગુજરાતમાં હવે ક્યારનો કહેર નહીં વરસે અને તેને કારણે વરસાદ પણ નહીં આવે કેમ કે, દ્વારકાથી 630 કિમી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું ફંટાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યારની કોઇ અસર નહીં થાય. છેલ્લા બે દિવસથી ગોંરભાયેલ આકાશ આજે સ્વચ્છ જોવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ