Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા પંજાબના પૂર્વ સીએમ બીઅંતસિંહના હત્યારા બલવંતસિંહ રાજોઆનાની ફાંસીને સજાને આજીવન કેદમાં ફેરવવા ભલામણ કરવામાં આવી છે. ગુરુ નાનકદેવની ૫૫૦મી જન્મજયંતીએ શુભેચ્છાનાં પ્રતીકરૂપે તેમજ માનવતાનાં ધોરણે આ નિર્ણય લેવાયો હતો. પંજાબ અને ચંડીગઢના સત્તાવાળાઓને આ અંગેની જાણ કરાઈ હતી. ચંડીગઢ વહીવટીતંત્ર દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાનો પત્ર જાહેર કરાશે. બલવંતસિંહ રાજોઆનાને ૨૦૦૭માં ફાંસીની સજા કરાઈ હતી જેમને હવે આજીવન કેદની સજા ફરમાવાઈ છે.

કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા પંજાબના પૂર્વ સીએમ બીઅંતસિંહના હત્યારા બલવંતસિંહ રાજોઆનાની ફાંસીને સજાને આજીવન કેદમાં ફેરવવા ભલામણ કરવામાં આવી છે. ગુરુ નાનકદેવની ૫૫૦મી જન્મજયંતીએ શુભેચ્છાનાં પ્રતીકરૂપે તેમજ માનવતાનાં ધોરણે આ નિર્ણય લેવાયો હતો. પંજાબ અને ચંડીગઢના સત્તાવાળાઓને આ અંગેની જાણ કરાઈ હતી. ચંડીગઢ વહીવટીતંત્ર દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાનો પત્ર જાહેર કરાશે. બલવંતસિંહ રાજોઆનાને ૨૦૦૭માં ફાંસીની સજા કરાઈ હતી જેમને હવે આજીવન કેદની સજા ફરમાવાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ