જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નિષ્ક્રિય કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019 જાહેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય, 31 ઑક્ટોબર 2019નાં નવા જમ્મુ-કાશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર તથા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં પુન:ગઠિત થઇ ગયું છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નિષ્ક્રિય કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019 જાહેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય, 31 ઑક્ટોબર 2019નાં નવા જમ્મુ-કાશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર તથા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં પુન:ગઠિત થઇ ગયું છે.