Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા શ્રીનગરના લાલચોકમાં ફરી એકવાર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧નું મોત થયું હતું અને ૨૫ને ઈજા થઈ હતી. છેલ્લા ૧૫ દિવસમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલાની આ બીજી ઘટના બની હતી. લોકોની અવરજવરથી વ્યસ્ત ભીડભાડવાળા વિસ્તારમાં હુમલો થતા લોકોમાં નાસભાગ મચી હતી.
 

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા શ્રીનગરના લાલચોકમાં ફરી એકવાર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧નું મોત થયું હતું અને ૨૫ને ઈજા થઈ હતી. છેલ્લા ૧૫ દિવસમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલાની આ બીજી ઘટના બની હતી. લોકોની અવરજવરથી વ્યસ્ત ભીડભાડવાળા વિસ્તારમાં હુમલો થતા લોકોમાં નાસભાગ મચી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ