Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં SPG બિલ પાસ થયા પછી ગૃહમંત્રી અમિત શાહે તેને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ દરમિયાન ભાજપ તરફથી અમિત શાહે તેમનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે હટાવવામાં નથી આવી. અને ગાંધી પરિવારને SPG સુરક્ષા જ કેમ જોઈએ છે. વિવાદોના અંતે આ બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે.

નવા બિલથી PM મોદીને જ નુકશાન છે

શાહે કહ્યું કે "નવા બિલથી માત્ર મોદીજીને નુકશાન થશે કેમકે તે ફક્ત પીએમ માટે જ છે. પછી તેમને પણ આ સેવાનો લાભ નહીં મળે. વધુમાં તેઓએ કહ્યું કે અમે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને બિલ નથી લાવ્યા."

સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં SPG બિલ પાસ થયા પછી ગૃહમંત્રી અમિત શાહે તેને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ દરમિયાન ભાજપ તરફથી અમિત શાહે તેમનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે હટાવવામાં નથી આવી. અને ગાંધી પરિવારને SPG સુરક્ષા જ કેમ જોઈએ છે. વિવાદોના અંતે આ બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે.

નવા બિલથી PM મોદીને જ નુકશાન છે

શાહે કહ્યું કે "નવા બિલથી માત્ર મોદીજીને નુકશાન થશે કેમકે તે ફક્ત પીએમ માટે જ છે. પછી તેમને પણ આ સેવાનો લાભ નહીં મળે. વધુમાં તેઓએ કહ્યું કે અમે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને બિલ નથી લાવ્યા."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ