Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઘણાં દિવસ સુધી ચાલેલા મતભેદો પછી ભારત અને પાકિસ્તાન દ્વારા આખરે ગુરુવારે ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું આ પવિત્ર યાત્રાધામ હવે ૯ નવેમ્બરથી શીખ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે. ૫।ચમી નવેમ્બરે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો કરતારપુર જવા રવાના થશે. કરતારપુર સાહિબનાં દર્શન કરવા જવા માગતા શીખ શ્રદ્ધાળુઓ ગુરુવારથી જ http://prakashpurb550.mha.gov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ૯મી એ ભારતમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાક.માં પીએમ ઇમરાન ખાન કોરિડોરને ખુલ્લો મૂકશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઈન્ટરનેશનલ બોર્ડર પર ગુરદાસપુરથી તે ૪ કિ.મી. દૂર છે.
 

ઘણાં દિવસ સુધી ચાલેલા મતભેદો પછી ભારત અને પાકિસ્તાન દ્વારા આખરે ગુરુવારે ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું આ પવિત્ર યાત્રાધામ હવે ૯ નવેમ્બરથી શીખ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે. ૫।ચમી નવેમ્બરે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો કરતારપુર જવા રવાના થશે. કરતારપુર સાહિબનાં દર્શન કરવા જવા માગતા શીખ શ્રદ્ધાળુઓ ગુરુવારથી જ http://prakashpurb550.mha.gov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ૯મી એ ભારતમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાક.માં પીએમ ઇમરાન ખાન કોરિડોરને ખુલ્લો મૂકશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઈન્ટરનેશનલ બોર્ડર પર ગુરદાસપુરથી તે ૪ કિ.મી. દૂર છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ