Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુધ્ધ કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. PM મોદી અને શિંજો આબે વચ્ચે ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે સમિટ યોજાવાની છે. પરંતુ ગુવાહાટીમાં જ સૌથી વધારે હિંસક વિરોધ-પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ-પ્રદર્શન બાદ ગુવાહાટીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગુરૂવારના રોજ બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને ગૃહ મંત્રીએ પણ ભારતનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો.

નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુધ્ધ કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. PM મોદી અને શિંજો આબે વચ્ચે ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે સમિટ યોજાવાની છે. પરંતુ ગુવાહાટીમાં જ સૌથી વધારે હિંસક વિરોધ-પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ-પ્રદર્શન બાદ ગુવાહાટીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગુરૂવારના રોજ બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને ગૃહ મંત્રીએ પણ ભારતનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ