નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુધ્ધ કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. PM મોદી અને શિંજો આબે વચ્ચે ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે સમિટ યોજાવાની છે. પરંતુ ગુવાહાટીમાં જ સૌથી વધારે હિંસક વિરોધ-પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ-પ્રદર્શન બાદ ગુવાહાટીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગુરૂવારના રોજ બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને ગૃહ મંત્રીએ પણ ભારતનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો.
નાગરિકતા સંશોધન બિલ (CAB) વિરુધ્ધ કરવામાં આવી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. PM મોદી અને શિંજો આબે વચ્ચે ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે સમિટ યોજાવાની છે. પરંતુ ગુવાહાટીમાં જ સૌથી વધારે હિંસક વિરોધ-પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ-પ્રદર્શન બાદ ગુવાહાટીમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગુરૂવારના રોજ બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને ગૃહ મંત્રીએ પણ ભારતનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો.