પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જૂનના રોજ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં થનારા શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન શિખર સંમેલનમાં ભાગ લેવાના જવાના છે. આ દરમિયાન પાકિસ્તાને પોતાનું એર સ્પેસ ખોલવા માટે તૈયાર થઇ ગયું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, PM મોદીને પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવા દેવા પર પાકિસ્તાન સૈદ્ધાંતિક રીતે રાજી થઇ ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જૂનના રોજ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં થનારા શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન શિખર સંમેલનમાં ભાગ લેવાના જવાના છે. આ દરમિયાન પાકિસ્તાને પોતાનું એર સ્પેસ ખોલવા માટે તૈયાર થઇ ગયું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, PM મોદીને પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવા દેવા પર પાકિસ્તાન સૈદ્ધાંતિક રીતે રાજી થઇ ગયું છે.