શ્રીલંકામાં સીરિયલ બોંબ વિસ્ફોટની જવાબદારી લેનાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની નજર હવે ભારત પર છે. તમિલનાડુના કોઈમ્બતૂરમાં NIAએ 12 જૂને ISના સમર્થક એવાં 4 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ISના આતંકી અનેક મંદિર અને ચર્ચમાં ફિદાયીન હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે, પકડાયેલાં આ શખ્સો પણ તે જ ષડયંત્રમાં સામેલ હતા.
શ્રીલંકામાં સીરિયલ બોંબ વિસ્ફોટની જવાબદારી લેનાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની નજર હવે ભારત પર છે. તમિલનાડુના કોઈમ્બતૂરમાં NIAએ 12 જૂને ISના સમર્થક એવાં 4 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ISના આતંકી અનેક મંદિર અને ચર્ચમાં ફિદાયીન હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે, પકડાયેલાં આ શખ્સો પણ તે જ ષડયંત્રમાં સામેલ હતા.