ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાને ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં જ તુટી પડ્યુ હતુ.જોકે વિમાનમાં બેઠેલા બંને પાયલોટોએ પેરાશૂટ વડે કુદી પડીને પોતાનો જીવ બચાવ્યો હતો.મિગ 29 કેનુ આ ટ્રેઈનિંગ વર્ઝન વિમાન હતુ અને બંને પાયલોટ ટ્રેનિંગ મિશન પર હતા. નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યુ હતુ કે, મિગ 29 કે ટ્રેનર વિમાનના એન્જિનમં આગ લાગવાથી વિમાનમાં ખામી સર્જાઈ હતી.પાયલોટ કેપ્ટન એમ શિયોખંડ અને લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવ સુરક્ષીત રીતે બહાર નિકળી ગયા હતા.
ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાને ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં જ તુટી પડ્યુ હતુ.જોકે વિમાનમાં બેઠેલા બંને પાયલોટોએ પેરાશૂટ વડે કુદી પડીને પોતાનો જીવ બચાવ્યો હતો.મિગ 29 કેનુ આ ટ્રેઈનિંગ વર્ઝન વિમાન હતુ અને બંને પાયલોટ ટ્રેનિંગ મિશન પર હતા. નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યુ હતુ કે, મિગ 29 કે ટ્રેનર વિમાનના એન્જિનમં આગ લાગવાથી વિમાનમાં ખામી સર્જાઈ હતી.પાયલોટ કેપ્ટન એમ શિયોખંડ અને લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવ સુરક્ષીત રીતે બહાર નિકળી ગયા હતા.