લોકસભામાં જંગી બહુમતીથી પાસ થયા પછી બુધવારે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સુધારા બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું, બિલ પર જુદાજુદા પક્ષના સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. બિલ બંધારણની કલમ ૧૪નો ભંગ કરે છે તેવા વિપક્ષોના આક્ષેપોને ફગાવતા અમિત શાહે કહ્યું હતું કે, આ બિલથી દેશના મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી.
લોકસભામાં જંગી બહુમતીથી પાસ થયા પછી બુધવારે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સુધારા બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું, બિલ પર જુદાજુદા પક્ષના સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. બિલ બંધારણની કલમ ૧૪નો ભંગ કરે છે તેવા વિપક્ષોના આક્ષેપોને ફગાવતા અમિત શાહે કહ્યું હતું કે, આ બિલથી દેશના મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી.