Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે (બુધવારે) વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના S-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં રજૂ કર્યો હતો, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી.

તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરી રહ્યા છે. ગોધરા કાંડનો નાણાવટી પંચના રજૂ થયેલા આજના રિપોર્ટમાં મોદી સરકારને ક્લિનચીટ અપાઈ છે. મોદી સહિત તેમના પ્રધાનોનો આ કાંડમાં કોઈ રોલ ન હોવાનો ખુલાસો થયો છે.

5000 પાનાનો નાણાવટી પંચનો અહેવાલ વિસ્તૃત વાંચવો ઘણો અઘરો છે પરંતુ ટુંકમાં અહેવાલનો સાર સમજવો હોય તો વાંચો આ પંદર પોઈન્ટ 

  1. ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણ પૂર્વ આયોજિત કાવતરું ન હતું
  2. ગોધરાકાંડ તોફાનમાં કોઈ રાજકીય આગેવાનની સંડોવણી નહીં
  3. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ, ભરત બારોટને ક્લીન ચીટ
  4. નરેન્દ્ર મોદીની છબી બગાડવા કાવતરું રચાયું હોવાનો રિપોર્ટ
  5. અમરસિંહ ચૌધરીના સરકાર પરના આક્ષેપ ખોટા પુરવાર થયા
  6. ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક 
  7. સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક
  8. રાજ્યમાં તોફાનો વધે નહીં તે માટે તત્કાલિન CMએ કામગીરી કરી હતી
  9. ગોધરાકાંડ બાદ તાત્કાલિક સરકારે પગલા લીધા હતા 
  10. અધિકારીઓની બદલીના આક્ષેપને પણ રિપોર્ટમાં નકારવામાં આવ્યા
  11. સમગ્ર રિપોર્ટમાં 44 હજાર એફિડેવીટ સામેલ
  12. 468 પોલીસ અધિકારીઓની પણ એફિડેવિટ
  13. ગુજરાતને બદનામ કરવા માટે NGOએ કામ કર્યું
  14. જન સંઘર્ષ મંચ, તિસ્તા સેતલવાડની NGOએ બદનામ કરવા કામ કર્યું
  15. નરોડા પાટિયા અને નરોડા ગામની ઘટનાનો રિપોર્ટમાં ઉલ્લેખ નહીં

આજે (બુધવારે) વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના S-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં રજૂ કર્યો હતો, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી.

તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરી રહ્યા છે. ગોધરા કાંડનો નાણાવટી પંચના રજૂ થયેલા આજના રિપોર્ટમાં મોદી સરકારને ક્લિનચીટ અપાઈ છે. મોદી સહિત તેમના પ્રધાનોનો આ કાંડમાં કોઈ રોલ ન હોવાનો ખુલાસો થયો છે.

5000 પાનાનો નાણાવટી પંચનો અહેવાલ વિસ્તૃત વાંચવો ઘણો અઘરો છે પરંતુ ટુંકમાં અહેવાલનો સાર સમજવો હોય તો વાંચો આ પંદર પોઈન્ટ 

  1. ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણ પૂર્વ આયોજિત કાવતરું ન હતું
  2. ગોધરાકાંડ તોફાનમાં કોઈ રાજકીય આગેવાનની સંડોવણી નહીં
  3. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ, ભરત બારોટને ક્લીન ચીટ
  4. નરેન્દ્ર મોદીની છબી બગાડવા કાવતરું રચાયું હોવાનો રિપોર્ટ
  5. અમરસિંહ ચૌધરીના સરકાર પરના આક્ષેપ ખોટા પુરવાર થયા
  6. ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક 
  7. સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક
  8. રાજ્યમાં તોફાનો વધે નહીં તે માટે તત્કાલિન CMએ કામગીરી કરી હતી
  9. ગોધરાકાંડ બાદ તાત્કાલિક સરકારે પગલા લીધા હતા 
  10. અધિકારીઓની બદલીના આક્ષેપને પણ રિપોર્ટમાં નકારવામાં આવ્યા
  11. સમગ્ર રિપોર્ટમાં 44 હજાર એફિડેવીટ સામેલ
  12. 468 પોલીસ અધિકારીઓની પણ એફિડેવિટ
  13. ગુજરાતને બદનામ કરવા માટે NGOએ કામ કર્યું
  14. જન સંઘર્ષ મંચ, તિસ્તા સેતલવાડની NGOએ બદનામ કરવા કામ કર્યું
  15. નરોડા પાટિયા અને નરોડા ગામની ઘટનાનો રિપોર્ટમાં ઉલ્લેખ નહીં

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ