Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતના જાણીતા નાટ્યકર્મી , અર્પણ સંસ્થાના સ્થાપક અને કલાકારોમાં ભારે ચાહના ધરાવનાર રમેશ અમીનનું આજે રવિવારે સવારે ૪:૩૦ વાગે હૃદયરોગના હુમલાને કારણે અકાળે અવસાન થયું છે. સદગતની પુત્રીઓ અમેરીકાથી અમદાવાદ આવવા નીકળી ગઇ છે. તેમની સ્મશાનયાત્રા ૨૯ મેના રોજ સવારે ૧૦:૩૦ વાગે તેમના નિવાસસ્થાન ૬૩, સમર્થ સોસાયટી, મેમનગર તળાવ પાસે, મેમનગર અમદાવાદથી નીકળી ૧૦:૪૫ વાગે રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન પાસે કલાકારોના દર્શનાર્થે વિસામો કરશે અને ૧૧:૧૫ વાગે ત્યાંથી નીકળી વી.એસ. સ્મશાનગૃહ જશે.

  • ગુજરાતના જાણીતા નાટ્યકર્મી , અર્પણ સંસ્થાના સ્થાપક અને કલાકારોમાં ભારે ચાહના ધરાવનાર રમેશ અમીનનું આજે રવિવારે સવારે ૪:૩૦ વાગે હૃદયરોગના હુમલાને કારણે અકાળે અવસાન થયું છે. સદગતની પુત્રીઓ અમેરીકાથી અમદાવાદ આવવા નીકળી ગઇ છે. તેમની સ્મશાનયાત્રા ૨૯ મેના રોજ સવારે ૧૦:૩૦ વાગે તેમના નિવાસસ્થાન ૬૩, સમર્થ સોસાયટી, મેમનગર તળાવ પાસે, મેમનગર અમદાવાદથી નીકળી ૧૦:૪૫ વાગે રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન પાસે કલાકારોના દર્શનાર્થે વિસામો કરશે અને ૧૧:૧૫ વાગે ત્યાંથી નીકળી વી.એસ. સ્મશાનગૃહ જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ