Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડની અભિનેત્રી અને હિંદુત્વના મુદ્દે વિવાદોમાં રહેતી પાયલ રોહતગીએ ટ્વીટર પર ટ્વીટ લખીને દાવો કર્યો છે કે પં.મોતીલાલ નહેરૂ વિશે એક વીડિયો તૈયાર કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પાયલના ટ્વીટ બાદ ન્યૂઝ એજન્સી ANIના માધ્યમથી રાજસ્થાન પોલીસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજસ્થાનના SP મમતા ગુપ્તા કહે છે કે પાયલની અટકાયત કરાઈ છે અને તેની સામે કેસ નોંધાયો છે.

બોલિવૂડની અભિનેત્રી અને હિંદુત્વના મુદ્દે વિવાદોમાં રહેતી પાયલ રોહતગીએ ટ્વીટર પર ટ્વીટ લખીને દાવો કર્યો છે કે પં.મોતીલાલ નહેરૂ વિશે એક વીડિયો તૈયાર કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પાયલના ટ્વીટ બાદ ન્યૂઝ એજન્સી ANIના માધ્યમથી રાજસ્થાન પોલીસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં રાજસ્થાનના SP મમતા ગુપ્તા કહે છે કે પાયલની અટકાયત કરાઈ છે અને તેની સામે કેસ નોંધાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ