Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પલામુ પહોંચેલા PM મોદીએ એક રેલીને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે "ભગવાન રામની જન્મભૂમિ વિવાદને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો. જો તેઓ ઈચ્છતા તો તેનું સમાધાન પહેલા જ આવી જતું, પણ તેમણે આવું ન કર્યું. તેમને વોટબેન્કની ચિંતા હતી. કોંગ્રેસના આવા વિચારોના કારણે દેશ અને સમાજને નુકસાન થયું છે."

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પલામુ પહોંચેલા PM મોદીએ એક રેલીને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે "ભગવાન રામની જન્મભૂમિ વિવાદને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો. જો તેઓ ઈચ્છતા તો તેનું સમાધાન પહેલા જ આવી જતું, પણ તેમણે આવું ન કર્યું. તેમને વોટબેન્કની ચિંતા હતી. કોંગ્રેસના આવા વિચારોના કારણે દેશ અને સમાજને નુકસાન થયું છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ