Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર બાંધવા મુદ્દે આપવામાં આવેલા ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું પાર્ટી અયોધ્યામાં રામમંદિર બને તેની તરફેણ કરે છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો કોઈ વ્યક્તિ, ગ્રૂપ, સમુદાય કે રાજકીય પક્ષોને જશ કે અપજશ આપવાનો મુદ્દો નથી.
 

સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર બાંધવા મુદ્દે આપવામાં આવેલા ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું પાર્ટી અયોધ્યામાં રામમંદિર બને તેની તરફેણ કરે છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો કોઈ વ્યક્તિ, ગ્રૂપ, સમુદાય કે રાજકીય પક્ષોને જશ કે અપજશ આપવાનો મુદ્દો નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ